Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૯-૨૦

પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૯-૨૦

૧૯
પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
૨૦
તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options