Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૭-૮

પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૭-૮

અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options