Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૭-૮

પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૭-૮

અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options