Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૩૧-૩૨

પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૩૧-૩૨

૩૧
તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
૩૨
ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options