Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૩૦-૩૧

પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૩૦-૩૧

૩૦
પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
૩૧
તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options