Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૨૨-૨૩

પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૨૨-૨૩

૨૨
પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
૨૩
એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options