Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૫:૨-૩

પ્રેરિતોનાં ક્રત્યો ૨૫:૨-૩

ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.
તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ (એવા હેતુથી) કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options