Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૫:૧૮-૧૯

પ્રેરિતોનાં ક્રત્યો ૨૫:૧૮-૧૯

૧૮
ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.
૧૯
પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options