Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૨-૩

પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૨-૩

પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,
તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options