Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૨:૨૫-૨૬

પ્રેરિતોનાં ક્રત્યો ૨૨:૨૫-૨૬

૨૫
તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’
૨૬
સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options