Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૨-૨૩

પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૨-૨૩

૨૨
તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.
૨૩
તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options