Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨:૩૧-૩૨

પ્રેરિતોનાં ક્રત્યો ૨:૩૧-૩૨

૩૧
એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં પુનરુત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.
૩૨
એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options