Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૭:૧૧-૧૨

પ્રેરિતોનાં ક્રત્યો ૧૭:૧૧-૧૨

૧૧
થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
૧૨
તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ (વિશ્વાસ કર્યો).
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options