Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૩૫-૩૬

પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૩૫-૩૬

૩૫
દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.
૩૬
પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options