Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૩૩-૩૪

પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૩૩-૩૪

૩૩
પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.
૩૪
જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options