Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૩૮-૩૯

પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૩૮-૩૯

૩૮
પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
૩૯
ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options