Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮-૨૯

પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮-૨૯

૨૮
કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
૨૯
એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options