Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૨૬-૨૮

પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૨૬-૨૮

૨૬
પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
૨૭
તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
૨૮
શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options