Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૩૮-૩૯

પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૩૮-૩૯

૩૮
એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
૩૯
અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options