Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૫-૧૬

પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૫-૧૬

૧૫
તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે.
૧૬
પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options