Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૧૪-૧૫

પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૧૪-૧૫

૧૪
પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
૧૫
ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options