Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧૪-૧૫

પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧૪-૧૫

૧૪
પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
૧૫
ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options