Skip to content
2 તિમોથીને ૨:૧૬-૧૭

2 તિમોથીને ૨:૧૬-૧૭

૧૬
પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,
૧૭
અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options