Skip to content
2 પિતરનો પત્ર ૨:૧૦-૧૧

2 પિતરનો પત્ર ૨:૧૦-૧૧

૧૦
અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
૧૧
પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options