Skip to content
2 કરિંથીઓને ૫:૨-૩

2 કરિંથીઓને ૫:૨-૩

કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ.
અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિ:વસ્ત્ર ન દેખાઈએ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options