Skip to content
2 કરિંથીઓને ૨:૬-૮

2 કરિંથીઓને ૨:૬-૮

એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે,
માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.
એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options