Skip to content
2 કાળવ્રત્તાંત ૩૩:૧૦-૧૧

2 કાળવ્રત્તાંત ૩૩:૧૦-૧૧

૧૦
ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.
૧૧
તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશ્શૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options