Skip to content
1 તિમોથીને ૧:૧૯-૨૦

1 તિમોથીને ૧:૧૯-૨૦

૧૯
અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે.
૨૦
તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options