Skip to content
1 પિતરનો પત્ર ૨:૨૩-૨૪

1 પિતરનો પત્ર ૨:૨૩-૨૪

૨૩
તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો.
૨૪
લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options