Skip to content
1 પિતરનો પત્ર ૧:૧૮-૧૯

1 પિતરનો પત્ર ૧:૧૮-૧૯

૧૮
કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
૧૯
પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options