Skip to content
1 રાજઓ ૮:૧૦-૧૧

1 રાજઓ ૮:૧૦-૧૧

૧૦
જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું.
૧૧
તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options