Skip to content
1 કરિંથીઓને ૬:૧૩-૧૪

1 કરિંથીઓને ૬:૧૩-૧૪

૧૩
ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે.
૧૪
ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ મૃત્યુમાંથી સજીવન કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options