Skip to content
1 કરિંથીઓને ૨:૧૪-૧૫

1 કરિંથીઓને ૨:૧૪-૧૫

૧૪
સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
૧૫
પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options