Skip to content
1 કરિંથીઓને ૧૫:૪૩-૪૪

1 કરિંથીઓને ૧૫:૪૩-૪૪

૪૩
અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે.
૪૪
ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options