Skip to content
1 કરિંથીઓને ૧૩:૮-૯

1 કરિંથીઓને ૧૩:૮-૯

પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે.
કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ;
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options