Skip to content
1 કરિંથીઓને ૧૧:૨૯-૩૦

1 કરિંથીઓને ૧૧:૨૯-૩૦

૨૯
કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે.
૩૦
એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options