Skip to content
1 કરિંથીઓને ૧૦:૫-૬

1 કરિંથીઓને ૧૦:૫-૬

પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options