Skip to content
1 કાળવ્રત્તાંત ૨૩:૨૧-૨૩

1 કાળવ્રત્તાંત ૨૩:૨૧-૨૩

૨૧
મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
૨૨
એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
૨૩
મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options